(1)દમ કપડાઓ માં નહી ,પણ પોતાના જીગર પર રાખો
..કેમ કે
વાત જો કપડાની જ હોત તો સફેદ ક્ફન માં રહેલુ
મડદુ પણ "સુલતાન મીર્જા" હોત.
(2)વ્યવહાર નથી બદલાતો સંજોગ બદલાય છે
માણસ નથી બદલાતો તેનો અભિગમ બદલાય છે
સબંધોની કીમત ત્યારે જ સમજાય છે
જયારે ભીડ વચે કોઈની ખોટ વર્તાય છે!
(3)સાબિતી તો ઈશ્વર ને પણ આપવી પડે છે.....
તેથી જ મંદિર પર ધજા એને પણ રાખવી પડે છે....
(4)''''""''''કેવી અજીબ વાત છે
ભગવાન તમારા ઘરે આવે
એ સૌને ગમે છે"""""" 👌🏻👌🏻
પણ ભગવાન એમના ઘરે બોલાવે
તો કોઈ ને ગમતુ નથી,,,,,,,👌🏻👌🏻
(5)કોઇએ પુછ્યું મુરલી ને કે…
તું કેમ કૃષ્ણને વાલી છે…
ત્યારે મુરલીએ કહયું કે…..😇
હું અંદરથી ખાલી છું, માટે કૃષ્ણને વાલી છું…
..કેમ કે
વાત જો કપડાની જ હોત તો સફેદ ક્ફન માં રહેલુ
મડદુ પણ "સુલતાન મીર્જા" હોત.
(2)વ્યવહાર નથી બદલાતો સંજોગ બદલાય છે
માણસ નથી બદલાતો તેનો અભિગમ બદલાય છે
સબંધોની કીમત ત્યારે જ સમજાય છે
જયારે ભીડ વચે કોઈની ખોટ વર્તાય છે!
(3)સાબિતી તો ઈશ્વર ને પણ આપવી પડે છે.....
તેથી જ મંદિર પર ધજા એને પણ રાખવી પડે છે....
(4)''''""''''કેવી અજીબ વાત છે
ભગવાન તમારા ઘરે આવે
એ સૌને ગમે છે"""""" 👌🏻👌🏻
પણ ભગવાન એમના ઘરે બોલાવે
તો કોઈ ને ગમતુ નથી,,,,,,,👌🏻👌🏻
(5)કોઇએ પુછ્યું મુરલી ને કે…
તું કેમ કૃષ્ણને વાલી છે…
ત્યારે મુરલીએ કહયું કે…..😇
હું અંદરથી ખાલી છું, માટે કૃષ્ણને વાલી છું…
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો