(1)આટલા દર્દો સહી મને હવે
એટલું સમજાય છે,
ખૂબ લાગણી રાખનાર માણસ
હંમેશા પસ્તાય છે....
(2)☕સમય ભલે દેખાતો નથી,
પણ ઘણુંબધું દેખાડી જાય છે,
આપણ ને "કેટલા" ઓળખે છે
એ મહત્વ નું નથી,
"શા માટે" ઓળખે છે એ મહત્વનું છે.
(3)જ્યાં નીતિ અને બળ બંને કામમાં લેવાય છે ત્યાં બધી બાજુથી સફળતા પ્રાપ્ત થાય છે. તમે તળિયે પછડાયા છો ત્યારે કેટલે ઊંચે ઊઠો છો એ તમારી સફળતાની પારાશીશી છે. તમારા ઉદ્દેશ્યમાં નિષ્ઠા એ જ સફળતાનું રહસ્ય છે. જો તમે જીવનમાં સફળતા મેળવવા માંગતા હોવ તો ધીરજને પોતાનો પરમ મિત્ર, અનુભવને પોતાનો બુદ્ધિમાન સલાહકાર, સાવધાનીને પોતાનો મોટો ભાઈ ...
(4)જે સમય ચિંતામાં જાય છે તે કચરાપેટીમાં જાય છે અને જે સમય ચિંતનમાં જાય છે તે તિજોરીમાં જમા થાય છે યોગ્ય સમય પર કરેલું નાનું કામ પણ બહુ ઉપ્કારી હોય છે જયારે સમય વહી ગયા પછી કરેલું મહાન કાર્ય પણ વ્યર્થ હોય છે પતંગિયું થોડીક ક્ષણો માટે જીવે છે તોય એની પાસે પુરતો સમય હોય ...
(5)તમે ગમે તેટલા પુસ્તકો વાંચશો, પણ જો તમારું જીવન પુસ્તક નહિ વાંચો તો તેનો કોઈ જ અર્થ નથી. મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો ફાયદાકારક છે. એ રીતે કામ કરો કે તમારા કામના સિદ્ધાંત આખા જગત માટે નિયમ બનાવી દેવામાં આવે. સૌંદર્યનો આદર્શ સાદાઈ અને શાંતિ છે. જવાબદારી સ્વીકારવાની ક્ષમતા એ માનવીની પ્રતિભાનો માપદંડ છે. આજે ...
(6)ભાષા કલ્પવૃક્ષ છે તેનાથી જે માંગવામાં આવે છે તે તુરંત જ મળે છે. અલગ અલગ દેશની અલગ અલગ ભાષાઓ છે પણ માતૃભાષા સિવાય આપણી આશાઓ કોઈ પૂરી કરી શકતું નથી. ભાષાની બે ખાણો છે : એક પુસ્તકો અને બીજું લોકોની વાણી. વાતચીતમાં જેમ મૌન પણ બોલે છે તે જ રીતે ભાષામાં શબ્દોનો અભાવ પણ બોલે ...
(7) સારુ કે ખરાબ કશું છે જ નહિ,
માત્ર વિચારો છે જે આ ભેદરેખા બાંધે છે...
(8)સંબંધોને સારી રીતે જીવવા હોય તો તેને સ્નેહની સાથે સમજણથી પણ સીંચવા પડે. લગ્નજીવનમાં પણ આ જ મંત્ર સફળ લગ્નજીવનની ચાવીરૂપ બને છે. ત્યારે લગ્નજીવનને સારી રીતે જીવવા માટે બંનેએ એકબીજાનાં માનસને સમજવું બહુ જરૂરી છે. લગ્નજીવનના ડૂઝ અને ડોન્ટ્સને જાણી લેવામાં આવે તો લગ્નજીવનની મહેકને લાંબા સંમય સુધી તાજા રાખી શકાય છે.
એટલું સમજાય છે,
ખૂબ લાગણી રાખનાર માણસ
હંમેશા પસ્તાય છે....
(2)☕સમય ભલે દેખાતો નથી,
પણ ઘણુંબધું દેખાડી જાય છે,
આપણ ને "કેટલા" ઓળખે છે
એ મહત્વ નું નથી,
"શા માટે" ઓળખે છે એ મહત્વનું છે.
(3)જ્યાં નીતિ અને બળ બંને કામમાં લેવાય છે ત્યાં બધી બાજુથી સફળતા પ્રાપ્ત થાય છે. તમે તળિયે પછડાયા છો ત્યારે કેટલે ઊંચે ઊઠો છો એ તમારી સફળતાની પારાશીશી છે. તમારા ઉદ્દેશ્યમાં નિષ્ઠા એ જ સફળતાનું રહસ્ય છે. જો તમે જીવનમાં સફળતા મેળવવા માંગતા હોવ તો ધીરજને પોતાનો પરમ મિત્ર, અનુભવને પોતાનો બુદ્ધિમાન સલાહકાર, સાવધાનીને પોતાનો મોટો ભાઈ ...
(4)જે સમય ચિંતામાં જાય છે તે કચરાપેટીમાં જાય છે અને જે સમય ચિંતનમાં જાય છે તે તિજોરીમાં જમા થાય છે યોગ્ય સમય પર કરેલું નાનું કામ પણ બહુ ઉપ્કારી હોય છે જયારે સમય વહી ગયા પછી કરેલું મહાન કાર્ય પણ વ્યર્થ હોય છે પતંગિયું થોડીક ક્ષણો માટે જીવે છે તોય એની પાસે પુરતો સમય હોય ...
(5)તમે ગમે તેટલા પુસ્તકો વાંચશો, પણ જો તમારું જીવન પુસ્તક નહિ વાંચો તો તેનો કોઈ જ અર્થ નથી. મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો ફાયદાકારક છે. એ રીતે કામ કરો કે તમારા કામના સિદ્ધાંત આખા જગત માટે નિયમ બનાવી દેવામાં આવે. સૌંદર્યનો આદર્શ સાદાઈ અને શાંતિ છે. જવાબદારી સ્વીકારવાની ક્ષમતા એ માનવીની પ્રતિભાનો માપદંડ છે. આજે ...
(6)ભાષા કલ્પવૃક્ષ છે તેનાથી જે માંગવામાં આવે છે તે તુરંત જ મળે છે. અલગ અલગ દેશની અલગ અલગ ભાષાઓ છે પણ માતૃભાષા સિવાય આપણી આશાઓ કોઈ પૂરી કરી શકતું નથી. ભાષાની બે ખાણો છે : એક પુસ્તકો અને બીજું લોકોની વાણી. વાતચીતમાં જેમ મૌન પણ બોલે છે તે જ રીતે ભાષામાં શબ્દોનો અભાવ પણ બોલે ...
(7) સારુ કે ખરાબ કશું છે જ નહિ,
માત્ર વિચારો છે જે આ ભેદરેખા બાંધે છે...
(8)સંબંધોને સારી રીતે જીવવા હોય તો તેને સ્નેહની સાથે સમજણથી પણ સીંચવા પડે. લગ્નજીવનમાં પણ આ જ મંત્ર સફળ લગ્નજીવનની ચાવીરૂપ બને છે. ત્યારે લગ્નજીવનને સારી રીતે જીવવા માટે બંનેએ એકબીજાનાં માનસને સમજવું બહુ જરૂરી છે. લગ્નજીવનના ડૂઝ અને ડોન્ટ્સને જાણી લેવામાં આવે તો લગ્નજીવનની મહેકને લાંબા સંમય સુધી તાજા રાખી શકાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો