શુક્રવાર, 11 માર્ચ, 2016

સુવિચાર,


એક પંક્તિ મોરારી બાપુ ની....

"સાચુ જ બોલવાથી સાચુ નથી થવાતુ,
સારૂ જ બોલવાથી સારૂ નથી થવાતુ;

વિસ્તારવી પડે છે હદ આપણા હ્રદયની,
દાઢી વધારવાથી સાધુ નથી થવાતુ."

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો